અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન, લોકો શું બોલ્યા?

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન, લોકો શું બોલ્યા?
પ્રકાશિત

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. વર્ષ 2032ના

કૉમનવેલ્થ રમતોત્સવના અનુસંધાને આ કામગીરી કરવામાં આવી છે.

ત્યારે ડિમોલિશનની કામગીરીના કારણે વિસ્થાપિત થયેલા લોકોનું કહેવું છે કે આ કાર્યવાહીને કારણે તેમનું ઘર છિનવાઈ ગયું.

તેમણે શું કહ્યું અને સરકાર પાસેથી શું માંગણી કરી, જુઓ આ વીડિયોમાં.